અમદાવાદ, તા.૧૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરિતીઓ અટકાવવા ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ જામર લગાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૨૪ સપ્ટેબરથી શરૂ થતી વિજ્ઞાન પ્રવાહની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ફાળવવામાં આવનાર સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડ ઝામર લગાવી તેનો પ્રયોગ કરે તેવી શક્યતાઓ છે તેવુ બોર્ડના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.
*.પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
*.પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
No comments:
Post a Comment