Wednesday 16 October 2013
Friday 11 October 2013
હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશે
અમદાવાદ, તા.૧૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરિતીઓ અટકાવવા ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ જામર લગાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૨૪ સપ્ટેબરથી શરૂ થતી વિજ્ઞાન પ્રવાહની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ફાળવવામાં આવનાર સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડ ઝામર લગાવી તેનો પ્રયોગ કરે તેવી શક્યતાઓ છે તેવુ બોર્ડના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.
*.પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
*.પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
Tuesday 8 October 2013
CTET 2014
The CBSE is busy in preparing to conduct next Central Teacher Eligibility Test (CTET) 2014 these days.It may be held on 16.02.2014 at various exam centres.It is possibility that the online application for CTET 2014 may be start from at the end of this month September 2013.The Public Relation Officer of the Central Board of Secondary Education Mrs.Rama Sharma told to media that no date is fixed for next CTET 2014 exam yet.It is noted that CTET 2013 was held on 28.07.2013.The last date for online application was 22.04.2013 with date of extension.
For more detail visit offically website here : http://ctet.nic.in/ctetjuly2013/Welcome.aspx
crc training ange
diwali vacation ma yojanar crc kaksha ni talim ma change thayo chhe.
13/10 thi 15/10 talim nu aayojan hatu te
have 28/10 thi 30/10 thase
aa talim 3 divasni raheshe.....
13/10 thi 15/10 talim nu aayojan hatu te
have 28/10 thi 30/10 thase
aa talim 3 divasni raheshe.....
Saturday 5 October 2013
પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !
પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદ
અમદાવાદ, તા. ૪
રાજયમાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજિયાત હોવા અંગે સરકારે કરેલા પરિપત્રમાં લઘુમતી કોમની શાળાઓ તેમજ લઘુમતી ભાષાઓની શાળાઓને પણ આવરી લેવામાં આવી હતી. જે સામે થયેલી રિટમાં હાઇકોર્ટે આજે સરકારના પરિપત્રને અયોગ્ય લેખાવી તે રદ જાહેર કર્યો હતો. રાજય સરકારે એક પરીપત્ર કરી તમામ લઘુમતી કોમ અને લઘુમતી ભાષાની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ (ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી. જે બાબતને ગુજરાત માયનોરીટી સ્કુલ એસોસીએશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, લઘુમતી શાળાઓનું માળખું અલગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે રાજયમાં લઘુમતી ભાષાને લગતી શાળાઓનું પણ માળખુ અલગ બનાવવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોની ભરતી માટે ટાટને લાગુ કરી શકાય નહી. તમામ દલીલો ધ્યાને લઇ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે લઘુમતી શાળાઓમાં ટાટને ફરજીયાત કરતા રાજય સરકારના પરીપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેમજ ખંડપીઠે નોંધ્યું હતુંકે શિક્ષકોની ભરતી બાબતે સ્પષ્ટ જોગવાઇઓ છે ત્યારે ટાટને લાગુ કરવું યોગ્ય નથી.
રાજયમાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજિયાત હોવા અંગે સરકારે કરેલા પરિપત્રમાં લઘુમતી કોમની શાળાઓ તેમજ લઘુમતી ભાષાઓની શાળાઓને પણ આવરી લેવામાં આવી હતી. જે સામે થયેલી રિટમાં હાઇકોર્ટે આજે સરકારના પરિપત્રને અયોગ્ય લેખાવી તે રદ જાહેર કર્યો હતો. રાજય સરકારે એક પરીપત્ર કરી તમામ લઘુમતી કોમ અને લઘુમતી ભાષાની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ (ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી. જે બાબતને ગુજરાત માયનોરીટી સ્કુલ એસોસીએશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, લઘુમતી શાળાઓનું માળખું અલગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે રાજયમાં લઘુમતી ભાષાને લગતી શાળાઓનું પણ માળખુ અલગ બનાવવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોની ભરતી માટે ટાટને લાગુ કરી શકાય નહી. તમામ દલીલો ધ્યાને લઇ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે લઘુમતી શાળાઓમાં ટાટને ફરજીયાત કરતા રાજય સરકારના પરીપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેમજ ખંડપીઠે નોંધ્યું હતુંકે શિક્ષકોની ભરતી બાબતે સ્પષ્ટ જોગવાઇઓ છે ત્યારે ટાટને લાગુ કરવું યોગ્ય નથી.
SSA BRP JAHERAT
1. બી.આર.પી. ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) 2. બી.આર.પી.(અંગ્રેજી) 3. બી .આર.પી. (ગણિત, વિજ્ઞાન) 4. બી.આર.પી. (સામાજીક વિજ્ઞાન અને પર્યાવરણ) 5. બી.આર.પી. (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન)પ્રજ્ઞા
ઓનલાઇન ફોર્મ ભરવામાટેની માહિતી
જાહેરાત
Thursday 3 October 2013
Download Gujarat Rojgar Samachar 18/9/2013
Gujarat Information
Government of Gujarat
Download Gujarat Rojgar Samachar Click here............
મતદાર યાદીમાં Online નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરવા નીચેની લિંક ક્લિક કરો.
http://erms.gujarat.gov.in/CEO-Gujarat/User_Registration.aspx
Form 6 - Inclusion of Name - નામ ઉમેરવા માટે
Form 7 - Deletion of Name - નામ કમી કરાવવા માટે
Form 8 - Modification in Details - સુધારો કરાવવા માટે
INSTINSTRUCTIONS
1) Applicant must write their Name, Relation name, Address etc. in Gujarati on the print out in the space provided and post it to address given in the report or hand over the same duly signed to the respective Designated Location on special campaign day between office time along with original/attested true copy of the document to prove his/her age,address.
2) Paste your Passport Size Photograph on Print copy of Form No. 6 and 8 before post it to concern officer.
Form 7 - Deletion of Name - નામ કમી કરાવવા માટે
Form 8 - Modification in Details - સુધારો કરાવવા માટે
INSTINSTRUCTIONS
1) Applicant must write their Name, Relation name, Address etc. in Gujarati on the print out in the space provided and post it to address given in the report or hand over the same duly signed to the respective Designated Location on special campaign day between office time along with original/attested true copy of the document to prove his/her age,address.
2) Paste your Passport Size Photograph on Print copy of Form No. 6 and 8 before post it to concern officer.
New Registration માં રજીસ્ટર્ડ થયા પછી ફરીથી Login થયા બાદ આપ અરજી કરી શકો છો.
આપનો મતદાર યાદીનો ભાગ નંબર તેમજ ક્રમાંક જાણવા
તમારા કોમ્પ્યુટરની સ્પીડ વધારવા માટેની થોડી ટીપ્સ :
૧. બને ત્યાં સુધી તમારી હાર્ડડીસ્ક માં ઓછા માં ઓછી ૧૫% જગ્યા ખાલી રાખો.
૨. જે જરૂરી ના હોય કે જેમનું કામ પતિ ગયું હોય કે જેમનો ટ્રાયલ પીરીયડ પૂરો થઇ ગયો હોય તેવા પ્રોગ્રામ્સ ને અનઇન્સ્ટોલ કરી મુકો.
( પ્રોગ્રામ અન ઇન્સ્ટોલ માટે start menu > contol penal > add or remove programs (for windows XP) or start menu>contro panel> programs and features (for windows VISTA, WIN 7&WIN8)
૩. તમને જરૂરી ન હોય તેવા આઇકોન , ફાઈલ અને શોર્ટકટ ને ડેસ્કટોપ પર થી ડીલીટ કરી નાખો.
૪. રીસાયકલ બિન બને ત્યાં સુધી ખાલી રાખો.
૫. બિનજરૂરી સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ને સ્ટાર્ટઅપ માંથી કાઢી નાખો.
૬. પેનડ્રાઈવ ને ક્યારેય ઓટોપ્લે માં ઓપન ન કરો. તેમ કરવા થી તેમાંના ઓટોરન વાયરસ તેનું કામ ચાલુ કરી નાખશે.
૬. બિનજરૂરી પ્રોસેસ ને ટાસ્ક મેનેજર માંથી બંદ કરી મુકો. (ટાસ્ક મેનેજર માટે ALT+CLT+DEL દબાવી ચાલુ કરો. અને તેમાં પ્રોસેસ ની ટેબ માં જી બિનજરૂરી પ્રોસેસ પર રાઈટ ક્લિક કરી પ્રોસેસ બંદ કરી નાખો.)
૭. ઈન્ટરનેટ બરાબર ચલાવવા માટે સમાયંતરે તેમાંથી કૂકીસ અને બ્રાઉઝર હિસ્ટ્રી ડીલીટ કરતા રહો.
૮. બને ત્યાં સુધી ડેસ્કટોપ ને રિફ્રેશ કરતા રહો.
૯. જો છતાં પણ સ્પીડ ના વધે તો કોમ્પુટર માં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો અને ફુલ્લ સ્કેન આપો.
ફ્રી એન્ટીવાયરસ માટે ની લીંક : http://windows.microsoft.com/en-us/windows/security-essentials-download
૧૦. જરૂરી અપડેટ નિયમિત કરતા રહો.
Thursday 26 September 2013
કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે એક મોટી ખુશખબર છે. બુધવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને માટે સાતમા પગારપંચની જાહેરાત કરી છે. આ પગાર પંચની રચના થવાથી અને તેમની ભલામણોના લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓનું વેતન પહેલાના પ્રમાણે વધુ સારું થશે.
કેન્દ્ર સરકારની આ જાહેરાત આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાના કારણોસર કરવામાં આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગારપંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી.
Source : GGn news
સાતમા પગારપંચના ગઠનને મંજૂરી, સરકારી કર્મચારીઓને લ્હાણી
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકારી કર્મચારીઓના મત મેળવવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને તેના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચને ભલામણો કરવા માટે સરરાશ બે વર્ષ જેટલો સમય થતો હોય છે.
નિવેદનમાં કહેવાયું છેકે, તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પગાર પંચના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરાશે. . છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવી હતી. કોગ્રેસના મીડિયા સેલના વડા અજય માકને આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2003માં ભાજપે છઠ્ઠા પગાર પંચની રચનાને મંજૂરી આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા.
ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડ્ડીએ આરોપ મુક્યો હતો કે, કેન્દ્રની યુપીએ સરકાર સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યાન્ન સુરક્ષા સ્કીમ અને ખેડૂતો માટે જમીન અધિગ્રહણ બીલ પસાર કરાવવામાં આવ્યા હતા. તેને પણ વોટબેન્ક ટકાવી રાખવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
Source : Divya bhaskar
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યુ સાતમું પગારપંચ
ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે.
આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે.
સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું.
આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.
Source : Sandesh
Wednesday 25 September 2013
FIX PAY CASE NEXT DATE IS 1-10-2013
SLP (Civil)
14124-14125 /2012
Case History & Order(s)
STATUS
PENDING
Cause Title
STATE OF GUJARAT &
ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN.
FOR HUMAN DIGNITY
Advocate Details
Pet. Adv.
MR. E.C. AGRAWALA
Res. Adv.
MR. ANIL KUMAR MISHRA-I
Subject Category
LETTER PETITION & PIL
MATTER - SLPs FILED AGAINST
JUDGMENTS/ORDERS PASSED
BY THE HIGH COURTS IN WRIT
PETITIONS FILED AS PIL
Listing Details
Next Date of Listing
01/10/2013
14124-14125 /2012
Case History & Order(s)
STATUS
PENDING
Cause Title
STATE OF GUJARAT &
ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN.
FOR HUMAN DIGNITY
Advocate Details
Pet. Adv.
MR. E.C. AGRAWALA
Res. Adv.
MR. ANIL KUMAR MISHRA-I
Subject Category
LETTER PETITION & PIL
MATTER - SLPs FILED AGAINST
JUDGMENTS/ORDERS PASSED
BY THE HIGH COURTS IN WRIT
PETITIONS FILED AS PIL
Listing Details
Next Date of Listing
01/10/2013
Tuesday 24 September 2013
RTO Codes in Maharashtra State
Vehicle RTO Codes
|
District / Region
|
Maharashtra State
| |
MH-01
|
Mumbai (South) – Tardeo RTO
|
MH-02
|
Mumbai (West) – Andheri RTO
|
MH-03
|
Mumbai (East) – Ghatkopar RTO
|
MH-04
|
Thane
|
MH-05
|
Kalyan: Kalyan, Dombivli, Ulhasnagar, Ambernath and Badlapur
|
MH-06
|
Raigad and MSRTC Buses
|
MH-07
|
Sindhudurg and MSRTC Buses
|
MH-08
|
Ratnagiri
|
MH-09
|
Kolhapur
|
MH-10
|
Sangli
|
MH-11
|
Satara
|
MH-12
|
Pune (City) and MSRTC Buses
|
MH-13
|
Solapur
|
MH-14
|
Pune (outskirts) / Pimpri-Chinchwad and MSRTC Buses.
|
MH-15
|
Nashik City
|
MH-16
|
Ahmednagar
|
MH-17
|
Shrirampur, Ahmednagar
|
MH-18
|
Dhule
|
MH-19
|
Jalgaon
|
MH-20
|
Aurangabad and MSRTC Buses
|
MH-21
|
Jalna City
|
MH-22
|
Parbhani
|
MH-23
|
Beed
|
MH-24
|
Latur
|
MH-25
|
Osmanabad
|
MH-26
|
Nanded
|
MH-27
|
Amravati
|
MH-28
|
Buldana
|
MH-29
|
Yavatmal
|
MH-30
|
Akola
|
MH-31
|
Nagpur
|
MH-32
|
Wardha
|
MH-33
|
Gadchiroli
|
MH-34
|
Chandrapur
|
MH-35
|
Gondia
|
MH-36
|
Bhandara
|
MH-37
|
Washim
|
MH-38
|
Hingoli
|
MH-39
|
Nandurbar
|
MH-40
|
Wadi, Nagpur Rural and MSRTC Buses.
|
MH-41
|
Malegaon, Nashik District
|
MH-42
|
Baramati, Pune
|
MH-43
|
Navi Mumbai – Vashi RTO
|
MH-44
|
Ambejogai, Beed
|
MH-45
|
Akluj, Solapur
|
MH-46
|
Panvel, Navi Mumbai – New Panvel RTO and MSRTC Buses.
|
MH-47
|
Mumbai (North) – Borivali RTO
|
MH-48
|
Vasai-Virar
|
MH-49
|
Nagpur (East)
|
MH-50
|
Karad (Satara Rural)
|
MH-51
|
Nashik Rural
|
Subscribe to:
Posts (Atom)